શુક્રવાર, 1 મે, 2020

દર્શન પૂજાનું ફલ

અરિહંત પ્રભુના દર્શન / પૂજાનું ફલ

દેરાસર તરફ રસ્તે ચાલતાં ૫ દિવસ ઉપવાસ નું ફળ
દેરાસર તરફ અર્ધરસ્તે પહોંચતા ૧પ દિવસ ઉપવાસ નું ફળ
દેરાસરનું દૂરથી દર્શન કરતાં ૩ દિવસ ઉપવાસ નું ફળ
દેરાસરની સાવ નજીક આવતાં ૬ માસના ઉપવાસ નું ફળ
પ્રભુજીના મુખારવિંદનું દર્શન કરતાં ૧ વર્ષનાં ઉપવાસ નું ફળ
પ્રભુજીના જિનાલયને ત્રણ પ્રદક્ષિણા આપવાથી ૧૦૦ વર્ષનાં ઉપવાસ નું ફળ
પ્રભુજીની અષ્ટપ્રકારી પૂજા કરવાથી ૧૦૦૦ વર્ષનાં ઉપવાસ નું ફળ

ભાવપૂજા રૂપ ચૈત્યવંદન આદિથી અનંતગણું ફળ યાવત 
શુભ ભાવોની વૃધ્ધિ થતાં તીર્થકર નામકર્મ પણ બંધાય 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top