મંગળવાર, 12 મે, 2020

Jain Mantra

૨૪ પરમાત્માદેવનાં બીજ મંત્ર 


મારે બનવું છે ભગવાન , બધાને બનાવવા છે ભગવાન 

ૐ હીં અહૅ શ્રી આદિનાથાય નમ : 

ભય નિવારણ અને રક્ષા માટે 

ૐ હીં અહૅ શ્રી અજિતનાથાય નમઃ 

ઇચ્છિત કાર્ય સિદ્ધિ અને વિજય પ્રાપ્તિ માટે 

ૐ હીં અહૅ શ્રી સંભવનાથાય નમ : 

અદભુત વશિકરણ અને બુદ્ધિવર્ધક માટે 

ૐ હીં અહૅ શ્રી અભિનંદનનાથાય નમ : 

ઇચ્છિત વાતનો સ્વીકાર અને ખુશી માટે 

ૐ હીં અહૅ શ્રી સુમતિનાથાય નમ : 

સ્વપ્નમાં ત્રિકાળજ્ઞાન અને બુદ્ધિના વિકાસ માટે 

ૐ હીં અહૅ શ્રી પદ્મપ્રભસ્વામિને નમ : 

સર્વજનપ્રિય કરવા અને ભાગ્યોદય માટે 

ૐ હીં અહૅ શ્રી સુપાશ્વનાથાય નમ: 

કોઈ પરાભવ ન કરે અને ઇચ્છિત કાર્ય માટે

ૐ હીં અહૅ શ્રી ચંદ્રપ્રભસ્વામિને નમઃ 

નિશ્ચિત વશિકરણ અને મનઃ શાંતિ માટે 

ૐ હ્રીં અહૅ શ્રી સુવિધિનાથાય નમ : 

કોઈને પણ વશ કરવા અને સમાધાન માટે 

ૐ હીં અહૅ શ્રી શીતલનાથાય નમઃ 

સર્વરોગ નિવારણ અને શાંતિ પ્રાપ્તિ માટે 

ૐ હ્રીં અહૅ શ્રી શ્રેયાંસનાથાય નમઃ 

કોઈપણ ઉપદ્રવ દૂર કરવા અને ઘર શાંતિ માટે 

ૐ હીં અહૅ શ્રી વાસુપૂજયસ્વામિને નમ : 

ભવિષ્યદર્શન અને વિજય પ્રાપ્તિ માટે 

ૐ હ્રીં અહૅ શ્રી વિમલનાથાય નમ : 

સ્વપ્નમાં ઈચ્છિત દેખાય અને દિવ્ય દ્રષ્ટિ માટે 

ૐ હ્રીં અહૅ શ્રી અનંતનાથાય નમ : 

જે થવાનું છે તેનો દિગદર્શન અને પ્રજ્ઞાવૃદ્ધિ માટે 

ૐ હ્રીં અહૅ શ્રી ધર્મનાથાય નમ : 

ભવિષ્ય દિગદર્શન અને ધર્મ વૃદ્ધિ માટે 

ૐ હ્રીં અહૅ શ્રી શાંતિનાથાય નમઃ 

અસાધ્યરોગ મુક્તિ અને સામાન્ય રોગ નિવારણ માટે

ૐ હ્રીં અહૅ શ્રી કુંથુનાથાય નમઃ 

સર્વપ્રકારની શાંતિ અને ભય નિવારણ માટે 

ૐ હ્રીં અહૅ શ્રી અરનાથાય નમ : 

સન્માન પ્રાપ્તિ અને પ્રિતિ સંપાદન માટે 

ૐ હ્રીં અહૅ શ્રી મલ્લિનાથાય નમઃ 

ચોર ભય નિવારણ અને વશિકરણ માટે 

ૐ હ્રીં અહૅ શ્રી મુનિસુવ્રતસ્વામિને નમઃ

હિંસક પ્રાણી વશિકરણ અને શનિ ગ્રહશાંતિ માટે 

ૐ હ્રીં અહૅ શ્રી નમિનાથાય નમ : 

સ્ત્રી વશિકરણ અને સર્વસિદ્ધિ માટે 

ૐ હ્રીં અહૅ શ્રી નેમિનાથાય નમઃ 

વાહન સ્થંભન અને રક્ષા માટે 

ૐ હ્રીં અહૅ શ્રી પાર્શ્વનાથાય નમ : 

મનચિંતિત કાર્ય સિદ્ધિ અને વયન સિદ્ધિ માટે 

ૐ હ્રીં અહૅ શ્રી મહાવીરસ્વામિને નમ : 

ધન સંપત્તિ પ્રાપ્તિ અને અખૂટ લક્ષ્મી માટે 

ૐ હ્રીં અહૅ શ્રી ગૌતમસ્વામિને નમઃ 

સર્વપ્રકારી લીલાલહેર અને લક્ષ્મી માટે


___________________________________

૨૪ તીર્થકર પરમાત્માઓના મંત્ર


૧ . ૐ હ્રીં શ્રી ગોમુખયક્ષ ચકેશ્વરીદેવી પરિપૂજિતાય શ્રી ઋષભદેવદેવાય નમ : 

૨ ૐ હ્રીં શ્રી મહાયક્ષ અજિતબાલાદેવી પરિપૂજિતાય શ્રી અજિતનાથાય નમ : 

૩ ૐ હ્રીં શ્રી ત્રિમુખયક્ષ દુરિતારીદેવી પરિપૂજિતાય શ્રી સંભવનાથાય નમ : 

૪ ૐ હ્રીં શ્રી યક્ષનાયકયક્ષ કાલીદેવી પરિપૂજિતાય શ્રી અભીનંદન સ્વામીને નમઃ 

૫ ૐ હ્રીં શ્રી તુંબરુયક્ષ મહાકાલીદેવી પરિપૂજિતાય શ્રી સુમતિનાથાય નમઃ 

૬ ૐ હ્રીં શ્રી કુસુમયક્ષ શ્યામાદેવી પરિપૂજિતાય શ્રી પદ્મપ્રહસ્વામીને નમઃ

૭ ૐ હ્રીં શ્રી માતંગયક્ષ શાન્તાદેવી પરિપૂજિતાય શ્રી સુપાશ્વનાથાય નમઃ 

૮ ૐ હ્રીં શ્રી વિજયયક્ષ ભ્રૃકુટીદેવી ( જ્વાલામાલિની ) પરિપૂજિતાય શ્રી ચંદ્રપ્રભસ્વામીને નમ : 

૯ ૐ હ્રીં શ્રી અજિતયક્ષ સુતારિકાદેવી પરિપૂજિતાય શ્રી સુવિધિનાથાય નમઃ 

૧૦ ૐ હ્રીં શ્રી બ્રહ્મયક્ષ અશોકાદેવી પરિપૂજિતાય શ્રી શીતલનાથાય નમ : 

૧૧ ૐ હ્રીં શ્રી યક્ષરાજયક્ષ માનવીદેવી પરિપૂજિતાય શ્રી શ્રેયાંસનાથાય નમ : 

૧૨ ૐ હ્રીં શ્રી કુમારયક્ષ ચંડાદેવી પરિપૂજિતાય શ્રી વાસુપૂજયસ્વામીને નમઃ 

૧૩ ૐ હ્રીં શ્રી ષણ્મુખયક્ષ વિદિતાદેવી પરિપૂજિતાય શ્રી વિમલનાથાય નમઃ 

૧૪ ૐ હ્રીં શ્રી પાતાલયક્ષ અંકુશાદેવી પરિપૂજિતાય શ્રી અનંતનાથાય નમઃ

૧૫ ૐ હ્રીં શ્રી કિન્નરયક્ષ કન્દપૉદેવી પરિપૂજિતાય શ્રી ધર્મનાથાય નમઃ 

૧૬ ૐ હ્રીં શ્રી ગરુડયક્ષ નિર્વાણીદેવી પરિપૂજિતાય શ્રી શાંતિનાથાય નમઃ 

૧૭ ૐ હ્રીં શ્રી ગન્ધર્વયક્ષ બલાદેવી પરિપૂજિતાય શ્રી કુન્થુનાથાય નમઃ 

૧૮ ૐ હ્રીં શ્રી યક્ષરાજયક્ષ ધારિણીદેવી પરિપૂજિતાય શ્રી અરનાથાય નમઃ 

૧૯ ૐ હ્રીં શ્રી કુબૈરયક્ષ ધરણપ્રિયાદેવી પરિપૂજિતાય શ્રી મલ્લીનાથાય નમઃ 

ર૦ ૐ હ્રીં શ્રી વરુણયક્ષ નરદત્તાદેવી પરિપૂજિતાય શ્રી મુનિસુવ્રતસ્વામીને નમ : 

ર૧ ૐ હ્રીં શ્રી ભૃકુટિયક્ષ ગાંધારીદેવી પરિપૂજિતાય શ્રી નમિનાથાય નમ : 

૨૨ ૐ હ્રીં શ્રી ગોમેધયક્ષ અંબિકાદેવી ( કુષ્માંડી ) પરિપૂજિતાય શ્રી અરિષ્ટ નેમિનાથાય નમઃ 

૨૩ ૐ હ્રીં શ્રી પાર્શ્વયક્ષ પદ્માવતીદેવી પરિપૂજિતાય શ્રી પાશ્વૅનાથાય નમઃ 

૨૪ . ૐ હ્રીં શ્રી બ્રહશાંતિચક્ષ સિદ્ધાયિકાદેવી પરિપૂજિતાય શ્રી મહાવીર સ્વામીને નમઃ 

વિ . સં . ૨૦૨૭ માં શ્રમણ સંમેલનમાં તપાગચછના ૧૮ સમુદાયના મહાત્માઓએ કરેલ ઠરાવો પ્રમાણે આપણી પ્રાચીન પ્રણાલી મુજબ નીચે પ્રમાણે સહુએ પાલન કરવું .

૧ ) પ્રત્યેક મહિનાની ૧૨ પર્વતિથિ અખંડ રાખવી . 
૨ ) પાક્ષિક , ચાતુર્માસિક , સાંવત્સરિક પ્રતિક્રમણના અંતે ‘ સંતિકરં સુત્ર બોલવું. 
૩ ) વિહરમાન પરમાતમાની જેમ વિધમાન ગુરુભગવંતનું નવાંગી ગુરુપૂજન ન કરવું
૪ ) ચાતુર્માસ દરમાન શત્રુંજય ગિરિરાજ ની યાત્રા ન કરવી .
૫ ) પ્રાચીન પ્રાણાલિકા પ્રમાણે જન્મ - મરણના સુતકની મર્યાદા પુરેપૂરી પાળવી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top