સોમવાર, 10 જાન્યુઆરી, 2022

Aadinath Dada Moti Tunk આદિનાથ દાદાની મોટી ટૂંક

આદિનાથ દાદાની મોટી ટૂંક :

                ભરત મહારાજાથી માંડીને કરમાશા સુધીના 16 ઉદ્ધાર થયાં છે. વર્તમાનકાળમાં જે આ મંદિર છે તે વિક્રમ સંવત 1213 માં બાહડ મંત્રીએ કરેલા ઉદ્ધારનું છે. પંદરમાં અને સોળમાં ઉદ્ધારમાં તેનું સમારકામ થયું છે. પણ મંદિર નવું બંધાયું નથી. સોળમાં ઉદ્ધાર કર્તા કરમાશાના ઉદ્ધારવાળા અને બાહડમંત્રીના બનાવેલ આ મૂળ મંદિરને નંદીવર્ધન એવું નામ અપાયું છે.

 

દાદાની મોટી ટૂંકમાં

પ્રતિમાજી 4339

ધાતુના પ્રતિમાજી 50 

મોટી દેરી 44

નાની દેરી 289

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top