શનિવાર, 19 માર્ચ, 2022

Jain question answer

*શિલ્પ વિધિ પ્રશ્નમંચ*

*પ્રશ્ન : ઘરમાં નીચે ભોંયરામાં ઘર દેરાસર બનાવી શકાય ❓*
*(ઈના શાહ, અમદાવાદ)*

*જવાબ :* *હા, બનાવી શકાય. ઘર દેરાસર માટે ભગવાનની દૃષ્ટિ બહાર રોડ પર કે રાજમાર્ગ પર જવી જોઈએ, એવો કોઈ નિયમ નથી અને ઘણું કરીને જતી પણ હોતી નથી. ઘર દેરાસરના શક્ય બધા નિયમો ધ્યાનમાં લઈને ગૃહજિનાલય બનાવી શકાય. અમદાવાદ સાબરમતીમાં શ્રી પ્રકાશભાઈ સંઘવી (સિરોડીવાળા)નું ઘરદેરાસર ભોંયરામાં છે.*

🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
​📝 *मुनि सौम्‍यरत्न विजयजी*
 *Shilp Vidhi*
*જિનાજ્ઞા વિરૂધ્ધ કાંઈ લખાયું હોય તો મિ.દુ.*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top