સોમવાર, 21 માર્ચ, 2022

Sadhu nu sukha

*🌷🎋સાધુનું સુખ*🌷
➖➖➖➖➖➖
*💐 👉એક માસના પર્યાયવાળા મુનિ આત્મામાં રમણતા હોય તો વ્યંતર દેવો જેટલા સુખની અનુભૂતિ થાય.*

*💐 👉બે માસના પર્યાયવાળા મુનિ આત્મામાં રમણતાં હોય તો તે અસુરેન્દ્ર સિવાયના ભવનપતિ દેવો જેટલા સુખની અનુભૂતિ થાય.*

*💐 👉ત્રણ માસના દીક્ષા પર્યાયવાળા મુનિ આત્મામાં રમણતા હોય તો તે અસુરકુમાર દેવોના જેટલા સુખની અનુભૂતિ થાય.*

*💐👉 ચાર માસના દીક્ષા પર્યાયવાળા મુનિ આત્મા રમણતા હોય તો તે ગ્રહ - નક્ષત્ર - તારાઓના દેવો જેટલા સુખની અનુભૂતિ થાય.*

*💐 👉પાંચ માસના દીક્ષા પર્યાય મુનિ આત્મામાં રમણતાં હોય તો તે સૂર્ય - ચંદ્રના દેવો જેટલા સુખની અનુભૂતિ થાય.*

*💐👉 છ માસના દીક્ષા પર્યાયવાળા મુનિ આત્મામાં રમણતા હોય તો તે પહેલાં - બીજા દેવલોક જેટલા સુખની અનુભૂતિ થાય.*

*💐👉 સાત માસના દીક્ષા પર્યાયવાળા મુનિ આત્મામાં રમણતાં હોય તો તે ત્રીજા - ચોથા દેવલોક જેટલા સુખની અનુભૂતિ થાય.*

*💐👉 આઠ માસના દીક્ષા પર્યાયવાળા મુનિ આત્મામાં રમણતાં હોય પાંચમા - છઠ્ઠા દેવલોકના જેટલા સુખની અનુભૂતિ થાય.* 

*💐 👉નવ માસના દીક્ષા પર્યાયવાળા મુનિ સાતમા - આઠમા દેવલોક જેટલા સુખની અનુભૂતિ થાય.* 

*💐 દસ માસના દીક્ષા પર્યાયવાળા મુનિ આત્મામાં રમણતા હોય આગ્યરામા - બારમા દેવલોક જેટલા સુખની અનુભૂતિ થાય.*

*💐 અગ્યાર માસના દીક્ષા પર્યાયવાળા મુનિ આત્મામાં રમણતા હોય તો તે નવ ગ્રૈવેયક જેટલા સુખની અનુભૂતિ થાય.*

*💐👉 બાર માસના દીક્ષા પર્યાયવાળા મુનિ આત્મામા રમણતા હોય તો તે અનુત્તર વિમાન જેટલા સુખની અનુભૂતિ થાય.*

*✍🏻ભગવતી સૂત્રમાંથી...*
➖➖➖➖➖➖➖➖➖

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top