રવિવાર, 20 માર્ચ, 2022

Parswnath

*🎋ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાન સાથે સંકળાયેલી મહત્ત્વની ઘટનાઓ*  
➖➖➖➖➖➖➖➖➖
*💐(01) સમ્યક્ત્વ પામ્યા પછીના ભવ:-દસ* 

*💐(02) જન્મ અને દિક્ષા સ્થળ:-વારાણસી નગરી* 

*💐(03) તીર્થંકર નામકર્મ:-સુવર્ણ કનક બાહુના ભવમાં* 

💐 *(04) દેવલોકનો અંતિમ ભવ- પ્રાણત વિમાન* 

💐 *(05) ચ્યવન કલ્યાણક:-ફાગણવદ-૪ વિશાખા નક્ષત્ર* 

💐 *(06) માતાનું નામ:-વામાદેવી અને પિતાનું નામ:-અશ્વસેન રાજા* 

💐 *(07) વંશ:- ઇક્ષ્વાકુ વંશ અને ગોત્ર: કાશ્યપ*

💐 *(08) ગર્ભવાસ: - નવ માસ અને છ દિવસ* 

💐 *(09) લંછન:-સર્પ* અને
 *વર્ણ:- નીલવર્ણ*

💐 *(10) જન્મ કલ્યાણક -માગસર વદ-૧૦ વિશાખા નક્ષત્રમાં* 

💐 *(11) શરીર પ્રમાણ: -નવ હાથ*

💐 *(12) દિક્ષા કલ્યાણક: -માગસરવદ-૧૧ અનુરાધા નક્ષત્ર માં* 

💐 *(13) દિક્ષા-૩૦૦ સાથે*

💐 *(14) દિક્ષા શીબીકા:- વિશાલા અને દિક્ષા તપ:-છઠ્ઠ* 

*💐(15) પ્રથમ પારણું- કોપકટનગરમાં ધન્યકુમારને હસ્તે ક્ષીરથી થયું* 

*💐(16) છદ્મસ્થા અવસ્થા-૮૪ દિવસ*

*💐(17) કેવલજ્ઞાન કલ્યાણક:- અઠ્ઠમતપ,ઘાતકી વૃક્ષની નીચે ફાગણવદ-૪ વિશાખા નક્ષત્રમાં વાણારસી નગરી માં થયું* 

*💐(18) શાશનદેવ-પાર્શ્વયક્ષ અને શાશનદેવી -પદ્માવતી દેવી*

*💐(19) ચૈત્યવ્રુક્ષની ઉંચાઈ-૨૭ ધનુષ્ય*

*💐(20) પ્રથમ દેશનાનો વિષય: - બારવ્રત તથા પંદર કર્માદાનનું વર્ણન* 

*💐(21) સાધુ સંપદા:- ૧૬૦૦૦ અને સાધ્વી સંપદા: - શ્રી પુષ્પચુલા આદિ-૩૮૦૦૦*

*💐(22) શ્રાવક-૧,૬૪,૦૦૦ અને શ્રાવિકા-૩,૭૭,૦૦૦*

*💐(23) કેવળજ્ઞાની-૧૦૦૦, મન:પર્યાવજ્ઞાની-૭૫૦ અને અવધિજ્ઞાની-૧૪૦૦* 

*💐(24) ચૌદપૂર્વધર-૩૫૦ અને વૈક્રિયલબ્ધિઘર-૧૧૦૦ તથા વાદી -૬૦૦*

*💐(25) આયુષ્ય -૧૦૦ વર્ષ*

*💐(26) નિર્વાણ કલ્યાણક-*
*શ્રાવણ-સુદ-૮,વિશાખા નક્ષત્રમાં* 

*💐(27) મોક્ષ સ્થળ: -સમેતશિખર, મોક્ષતપ:-માસક્ષમણ અને મોક્ષાસન:-કાર્યોત્સર્ગાસન* 

*💐(28) ૩૩ સાધુ સાથે મોક્ષ ગમન*

*💐(29) ગણધર- શ્રી આર્ય દિન્નજી વિગેરે-૧૦* 

*💐(30) શ્રી મહાવીર પ્રભુ થી આંતરુ ૨૫૦ વર્ષ*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top