બુધવાર, 3 જૂન, 2020

Prabhu Mahavir Mane પ્રભુ મહાવીર મને

Prabhu Mahavir Mane


પ્રભુ મહાવીર મને તારા વિના , એક ઘડિયે ગમતું નથી 
તારા વિયોગે મારા નયના ભીના એક ઘડીયે 

કોને જઈને કહેવી મારે , આ દુઃખડાની વાતલડી 
ભણકારા વાગે હૈયામાં જાગુ સારી રાતલડી 
ગયા જનમના પાપો નડ્યા એક ઘડીયે ગમતું નથી . પ્રભુ મહાવીર . . ૧ 

પલ પલ તારી યાદ સતાવે આંખે વિરહના આંસૂ આવે 
ભક્તિ દોરે હું તને બાંધુ તોયે ન તારા દરિશણ થાયે 
તારા ચરણમાં શરણાં લીધા એક ઘડીયે ગમતું નથી . પ્રભુ મહાવીર . . ૨

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top